ગુજરાત
અને ગુજરાત તરીકે પ્રથમ પાર્ટ 2
1.
પ્રથમ
અનાથ આશ્રમ સ્થાપનાર – મહીપતરામ રૂપરામ , અમદાવાદ (1892)
2.
મેગ્સેસ એવોર્ડ મેળવનાર – ઇલાબેન ભટ્ટ (sewa સંસ્થા)(1977)
3.
જ્ઞાનપીઠ
એવોર્ડ મેળવનાર – ઉમાશંકર જોશી , નિશીથ માટે (1967)
4.
પ્રથમ
મિલ શરુ કરનાર – રણછોડલાલ રેટીયાવાળા
5.
પ્રથમ
શબ્દકોષ બનાવનાર – નર્મદ ( નર્મ – કોષ )
6.
ભારતીય
ભૂમિદળ ના વડા – જનરલ રાજેદ્રસિંહ
7.
વ્યાયામ
પ્રવૃત્તિ ઓ શરુ કરનાર – છોટુભાઈ પુરાણી , અંબુભાઈ પુરાણી
8.
ગુજરાતી
અસ્મિતાના આધપવર્તક તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક – રણજીતરામ વાવાભાઈ મહેતા
9.
ગ્રથાલય
પ્રવુતિઓના પ્રણેતા – મોતીભાઈ અમીન
10.
અંધશાળા
સ્થાપનાર – નીલકંઠરાય છત્રપતિ
અમારા પ્રશ્નો તમને પસંદ આવિયા હોય તો લાઈક અને શેર કરજો
મારું
ગુજરાત લાઈવ
No comments:
Post a Comment