6. બંધારણસભાની કાર્યવાહી
આમુખ નું પ્રારૂપ - બી.એન.રાવ
* 9 ડિસેમ્બર,1946 ના રોજ બંધારણસભાની સૌ પ્રથમ - સંસદભવનના કેન્દ્રિય કક્ષામાં મળી.
* ડો.સચ્ચિદાનંદ સિન્હા બંધારણસભાના અધ્યક્ષ ( સૌ પ્રથમ અધ્યક્ષ ) બન્યા
* 11 ડિસેમ્બર,1946 ના રોજ ડો. રાજેન્દ્રપ્રસાદ બંધારણસભાના સૌ પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ બન્યા.
* 13 ડિસેમ્બર,1946 ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણસભામાં ઔતાહાસિક " ઉદ્દેશ્ય પ્રસ્તાવ " રજૂ થયો.
● આ ઉદ્દેશ્યપ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર - બંધારણસભાના સલાહકાર - સર બેનીગાલ નરસિંહરાવ ( સર બી.એન.રાવ )
* બંધારણસભાના દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર - 22 જાન્યુઆરી,1947 ના રોજ થયો , જે આગળ જતાં બંધારણની પ્રસ્તાવના ( આમુખ ) બની છે .
■ પ્રારૂપ/ખરડા/મુસદ્દાસમિતિ : ( Drafting committee )
* 29 ઓગષ્ટ,1947ના રોજ ડો.ભીમરાવ આંબેડકર ની અધ્યક્ષતામાં પ્રારૂપ સમિતિની રચના. જેના દ્વારા બંધારણનું પ્રારૂપ રજુ કરવામાં આવ્યું
* બંધારણના પ્રારૂપ ને ફેબ્રુઆરી,1948માં બંધારણ સભા આગળ રાજુ કરવામાં આવ્યું.
* બંધારણના પ્રારૂપ પર વિચાર કરવા 15 નવેમ્બર,1948 થી 17 ઓક્ટોબર,1949 સુધી બંધારણસભાની અનેક બેઠકો. આ માટે બંધારણ સભાએ 266 દિવસ સુધી બેઠકો કરી.
* 26 નવેમ્બર,1949 ના રોજ બંધારણના અધ્યક્ષ ઉપરાંત 284 સભ્યોએ બંધારણ ઉપર પોતાના હસ્તાક્ષર કર્યા.
◆ ભારતની બંધારણસભાને બંધારણ બનાવતાં 2 વર્ષ, 11 મહિના, 18 દિવસ લાગ્યા. 64 લાખ રૂપિયાનું ખર્ચ થયું. આમ, ભારત નું બંધારણ સભાના દ્વારા 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકારવામાં આવ્યું.
* બંધારણસભાની પ્રસ્તાવના સૌથી છેલ્લે સ્વીકારવામાં આવી.
* 24 જાન્યુઆરી,1950 ના રોજ બંધારણ પર બંધારણ સભાના સભ્યો દ્વારા હસ્તાક્ષર ( ફરીવાર ) કરવામાં આવ્યા.
* 26 જાન્યુઆરી,1950 થી બંધારણ નો અમલ શરૂ થયો.
* ( 26 જાન્યુઆરી, 1930 ને કૉંગ્રેસે " પૂર્ણસ્વરાજ દિવસ " તરીકે ઉજવ્યો તેની યાદમાં 26 જાન્યુઆરીથી બંધારણનો અમલ શરૂ કરવામાં આવ્યો. )
■ 26 નવેમ્બર , 1949 થી લાગુ થયેલ બંધારણીય કાયદાઓ :
1. નાગરિકતા
2. ચૂંટણી
3. કચલાવ સરકાર અને સંસદ
4. કટોકટીને લાગતી જોગવાઈઓ.
* આથી 26 નવેમ્બર ને " કાયદાદીવસ " તરીકે ઉજવવામાં આવે છે.
★ ભારતના બંધારણની ખરડા સમિતિ/પ્રારૂપસમિતિ/મુસદ્દાસમિતિ :
◆ અધ્યક્ષ :- ડો.ભીમરાવ આંબેડકર
* સભ્યો :-
1. એન.ગોપાલસ્વામી આયગર
2. અલ્લાદી કૃષ્ણસ્વામી અયયર
3. કનેયાલાલ મુનશી
4. સેયદ મુહમ્મદ સાદુલ્લાહ
5. બી.એલ.મિતર
( પછીથી તેમના સ્થાને એન.મધવરાવ આવ્યા )
6. ડી.પી.ખેતાન
( 1948 માં તેમના મૃત્યુ પછી ટી.ટી.કૃષ્ણામચારી આવ્યા )
* બંધારણસભાની કુલ - 23 સમિતિઓ જેમાં અગત્યની સમિતિઓ અને તેમના અધ્યક્ષ નીચે મુજબ છે .
1. પ્રારૂપ/મુસદ્દા સમિતિ - ડો. આબેડકર
2. પ્રારૂપ સમીક્ષા સમિતિ - અલ્લાદી કૃષ્ણસ્વામી અયયર
3. સંઘ બંધારણ સમિતિ - જવાહરલાલ નહેરુ
4. પ્રાતિય બંધારણ સમિતિ - સરદાર પટેલ
5. મૂળભૂત અધિકાર અને અલ્પસખ્યક સમિતિ - સરદાર પટેલ
6. સંઘશક્તિ સમિતિ - જવાહરલાલ નહેરૂ
7. રાષ્ટ્રીય ઝડા સમિતિ - જે.બી.કૃપલાણી
★ અમારી પોસ્ટ તમને સારી લાગી હોય તો શેર અને લાઈક કરો અને કોમેન્ટ બોક્સ માં તમારો અભિપ્રાય લખો ★
★★★★★★★
આમુખ નું પ્રારૂપ - બી.એન.રાવ
* 9 ડિસેમ્બર,1946 ના રોજ બંધારણસભાની સૌ પ્રથમ - સંસદભવનના કેન્દ્રિય કક્ષામાં મળી.
* ડો.સચ્ચિદાનંદ સિન્હા બંધારણસભાના અધ્યક્ષ ( સૌ પ્રથમ અધ્યક્ષ ) બન્યા
* 11 ડિસેમ્બર,1946 ના રોજ ડો. રાજેન્દ્રપ્રસાદ બંધારણસભાના સૌ પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ બન્યા.
* 13 ડિસેમ્બર,1946 ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણસભામાં ઔતાહાસિક " ઉદ્દેશ્ય પ્રસ્તાવ " રજૂ થયો.
● આ ઉદ્દેશ્યપ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર - બંધારણસભાના સલાહકાર - સર બેનીગાલ નરસિંહરાવ ( સર બી.એન.રાવ )
* બંધારણસભાના દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર - 22 જાન્યુઆરી,1947 ના રોજ થયો , જે આગળ જતાં બંધારણની પ્રસ્તાવના ( આમુખ ) બની છે .
■ પ્રારૂપ/ખરડા/મુસદ્દાસમિતિ : ( Drafting committee )
* 29 ઓગષ્ટ,1947ના રોજ ડો.ભીમરાવ આંબેડકર ની અધ્યક્ષતામાં પ્રારૂપ સમિતિની રચના. જેના દ્વારા બંધારણનું પ્રારૂપ રજુ કરવામાં આવ્યું
* બંધારણના પ્રારૂપ ને ફેબ્રુઆરી,1948માં બંધારણ સભા આગળ રાજુ કરવામાં આવ્યું.
* બંધારણના પ્રારૂપ પર વિચાર કરવા 15 નવેમ્બર,1948 થી 17 ઓક્ટોબર,1949 સુધી બંધારણસભાની અનેક બેઠકો. આ માટે બંધારણ સભાએ 266 દિવસ સુધી બેઠકો કરી.
* 26 નવેમ્બર,1949 ના રોજ બંધારણના અધ્યક્ષ ઉપરાંત 284 સભ્યોએ બંધારણ ઉપર પોતાના હસ્તાક્ષર કર્યા.
◆ ભારતની બંધારણસભાને બંધારણ બનાવતાં 2 વર્ષ, 11 મહિના, 18 દિવસ લાગ્યા. 64 લાખ રૂપિયાનું ખર્ચ થયું. આમ, ભારત નું બંધારણ સભાના દ્વારા 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકારવામાં આવ્યું.
* બંધારણસભાની પ્રસ્તાવના સૌથી છેલ્લે સ્વીકારવામાં આવી.
* 24 જાન્યુઆરી,1950 ના રોજ બંધારણ પર બંધારણ સભાના સભ્યો દ્વારા હસ્તાક્ષર ( ફરીવાર ) કરવામાં આવ્યા.
* 26 જાન્યુઆરી,1950 થી બંધારણ નો અમલ શરૂ થયો.
* ( 26 જાન્યુઆરી, 1930 ને કૉંગ્રેસે " પૂર્ણસ્વરાજ દિવસ " તરીકે ઉજવ્યો તેની યાદમાં 26 જાન્યુઆરીથી બંધારણનો અમલ શરૂ કરવામાં આવ્યો. )
■ 26 નવેમ્બર , 1949 થી લાગુ થયેલ બંધારણીય કાયદાઓ :
1. નાગરિકતા
2. ચૂંટણી
3. કચલાવ સરકાર અને સંસદ
4. કટોકટીને લાગતી જોગવાઈઓ.
* આથી 26 નવેમ્બર ને " કાયદાદીવસ " તરીકે ઉજવવામાં આવે છે.
★ ભારતના બંધારણની ખરડા સમિતિ/પ્રારૂપસમિતિ/મુસદ્દાસમિતિ :
◆ અધ્યક્ષ :- ડો.ભીમરાવ આંબેડકર
* સભ્યો :-
1. એન.ગોપાલસ્વામી આયગર
2. અલ્લાદી કૃષ્ણસ્વામી અયયર
3. કનેયાલાલ મુનશી
4. સેયદ મુહમ્મદ સાદુલ્લાહ
5. બી.એલ.મિતર
( પછીથી તેમના સ્થાને એન.મધવરાવ આવ્યા )
6. ડી.પી.ખેતાન
( 1948 માં તેમના મૃત્યુ પછી ટી.ટી.કૃષ્ણામચારી આવ્યા )
* બંધારણસભાની કુલ - 23 સમિતિઓ જેમાં અગત્યની સમિતિઓ અને તેમના અધ્યક્ષ નીચે મુજબ છે .
1. પ્રારૂપ/મુસદ્દા સમિતિ - ડો. આબેડકર
2. પ્રારૂપ સમીક્ષા સમિતિ - અલ્લાદી કૃષ્ણસ્વામી અયયર
3. સંઘ બંધારણ સમિતિ - જવાહરલાલ નહેરુ
4. પ્રાતિય બંધારણ સમિતિ - સરદાર પટેલ
5. મૂળભૂત અધિકાર અને અલ્પસખ્યક સમિતિ - સરદાર પટેલ
6. સંઘશક્તિ સમિતિ - જવાહરલાલ નહેરૂ
7. રાષ્ટ્રીય ઝડા સમિતિ - જે.બી.કૃપલાણી
★ અમારી પોસ્ટ તમને સારી લાગી હોય તો શેર અને લાઈક કરો અને કોમેન્ટ બોક્સ માં તમારો અભિપ્રાય લખો ★
★★★★★★★
No comments:
Post a Comment