Tuesday, 5 June 2018

ગુજરાત માં ઉજવાતા તહેવારો પાર્ટ 1


                 ગુજરાત માં ઉજવાતા તહેવારો પાર્ટ 1

1.    અક્ષયતૃતીયા ( અખાત્રીજ ) વૈશાખ સુદ ૩ વર્ષફળ અને ભોગોલીક સમૃધ્ધિના એધાણનો આં દિવસ ઉજવાય છે.

2.    બળેવ – શ્રાવણ સુદ 15 નો આં દિવસ “ શ્રાવણી “ “ નાળીયેરી પૂનમ “ “ બ્રહ્મસૂત્ર “ જનોઈ બદલવાના દિવસ તરીકે ઉજવાય છે.

3.    નાગ પંચમી – શ્રાવણ વદ 5 મીએ નાગદેવતા નું પૂજન થાય છે.

4.    શીતળા સાતમ – શ્રાવણ વદ 7 શીતળા માતા ની કૃપા    મેળવવા નો આં દિવસ ગુજરાતી સ્ત્રીઓમાં મુખ્યત્વે ઉજવાય છે.

5.   ગોકુલાષ્ટમી – શ્રાવણ વદ 8 ભગવાન શ્રીકૃષ્ણ નો જન્મદિવસ ઠેરઠેર મેળાઓના આયોજન સાથે ઉજવાય છે.

6.   ગણેશચતુર્થી – ભાદરવા સુદ 4 ગણપતિ નું પૂજન થાય છે મહરાષ્ટ્ર માં આં દિવસ ખુબજ ધાધુમથી ઉજવાય છે.

7.   સ્વાંતત્ર્ય દિન – સને 1947 ના ઓગષ્ટ ની 15 મીએ ભારત ને આઝાદી મળી ત્યારથી આં દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે.

8.   નવરાત્રી – આસો સુદ 1 થી 9 સુધી ના નવ દિવસ નો આં ઉત્સવ દેવીપૂજા નું મહાત્મ્ય સૂચવે છે રાસ ગરબા નો મહોત્સવ મનાય છે.

9.   રેતીય બારશ – ભાદરવા સુદ 12 ના રોજ મહાત્મા ગાંધી નો જન્મ સને 1869 માં થયેલો તા. 2 ઓક્ટોબર પણ ગાંધીજી ના જન્મદિવસ તરીકે ઉજવાય છે.

10.   સરદાર જયંતિ – 31 ઓક્ટોબર, સરદાર વલ્લભભાઈ    પટેલ ના જન્મ દિવસ તરીકે ઉજવાય છે.

અમારા પ્રશ્નો તમને  પસંદ આવિયા હોય તો લાઈક અને શેર કરજો
                                                  મારું ગુજરાત લાઈવ

   



No comments:

Post a Comment

Jaher Vahivat Part 1